Posts

સાબરકાંઠા-અરવલ્લી ભારત- સ્કાઉટ ગાઇડ સંઘની જનરલ સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ

Image
સાબરકાંઠા-અરવલ્લી ભારત-  સ્કાઉટ ગાઇડ સંઘની જનરલ સભા  જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ      જિલ્લા  પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કેયૂરભાઈ ઉપાધ્યાય ના અધ્યક્ષ સ્થાને તથા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હિમાંશુભાઈ નિનામા તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના  પી એ શ્રી અજયભાઈ સોનીની ઉપસ્થિતિમાં સામાન્ય સભા ની શરૂઆત સ્કાઉટ-ગાઇડ પ્રાર્થનાથી કરવામાં આવી હતી.          બન્ને જિલ્લાના સ્કાઉટ-ગાઇડ હોદ્દેદારો તથા સ્કાઉટર-ગાઇડરની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. સ્કાઉટ કમિશ્નર શ્રી નિતિનભાઈ ગુર્જરે સ્કાઉટ-ગાઇડ એડવેન્ચર પ્રવૃતિ અતર્ગત દર્દીને તાત્કાલિક સારવાર માટેનું ડેમોસ્ટ્રેશન આપ્યું તથા વિવિધ ગેઝેટના નમુના બનાવડાવી માહિતી પુરી પાડી હતી.         સભાના અધ્યક્ષશ્રી પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય સાહેબે આ પ્રવૃતિને વેગવંતી બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પડવાનું વચન આપ્યું હતું.  તથા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન હિમાંશુ નીનામાએ સારા નાગરિક બનાવતી શ્રેષ્ઠ પ્રવૃતિ ગણાવી હતી.   સાબરકાંઠા જિલ્લા ચીફ કમિશ્નર શ્રી અતુલભાઈ દીક્ષિતે  સ્કાઉટ-ગાઇડની તમામ પ્રવૃતીઓ , સિદ્ધીઓ તથા ચ

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના હોદ્દેદારોને મીટીંગ ગાંધીનગર ખાતે મળી.

Image
સમસ્ત ગુજરાત  બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના હોદ્દેદારોને મીટીંગ ગાંધીનગર ખાતે મળી.    સમસ્ત ગુજરાત  બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ના હોદ્દેદારો ઉપપ્રમુખ શ્રીઓ, પ્રભારીશ્રી અને કન્વીનરો ની એક મીટીંગ ગાંધીનગર   ખાતે મહામંત્રી શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી ની ઓફિસમાં સ્વાગત રેઇન ફોરેસ્ટ 1,A-307/311 કુડાસણ ગાંધીનગર ખાતે પ્રમુખશ્રી ભરતભાઈ રાવલ ના અધ્યક્ષ સ્થાને મળી જેમાં છઠ્ઠી જાન્યુઆરીએ સાણંદ ખાતે યોજાનાર કથાકારોના સન્માન સમારંભને સફળ બનાવવા માટે વિવિધ કમિટીઓ  રચી અને હોદ્દેદારોને જવાબદારી આપવામાં આવી.        આ ઉપરાંત આપણા પવિત્ર પુસ્તક ભગવદ ગીતા ને રાષ્ટ્રીય ગ્રંથ  જાહેર કરવા માટે તારીખ 8 જાન્યુઆરી 2024 ના રોજ પ્રત્યેક જિલ્લામાં કલેકટરશ્રીને માન. વડાપ્રધાનશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ કાર્યક્રમનીજવાબદારી ગુજરાત પ્રદેશ રાજ્યકક્ષાના સાહિત્ય સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ના કન્વીનર શ્રી કૃણાલભાઈ દિક્ષિતને સોંપવામાં આવી. દરેક જિલ્લામાં થયેલા સંગઠનાત્મક કાર્યક્રમ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સમગ્ર મિટિંગનું સંચાલન મહામંત્રી શ્રી ગીરીશભાઈ ત્રિવેદી કર્યું હતું. 

રાયગઢ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન જી જોશી હાઈસ્કૂલમાં નવનિયુક્ત આચાર્યશ્રી શિક્ષણ વિદ ડોક્ટર શ્રી પ્રણવ કુમાર આર. ઉપાધ્યાય નુ સન્માન કરાયું અને વિદ્યાર્થીઓને ઇનામ અપાવામા આવ્યા.

Image
રાયગઢ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન જી જોશી હાઈસ્કૂલમાં નવનિયુક્ત આચાર્યશ્રી શિક્ષણ વિદ ડોક્ટર શ્રી પ્રણવ કુમાર આર. ઉપાધ્યાય નુ સન્માન કરાયું અને વિદ્યાર્થીઓને ઇનામ અપાવામા આવ્યા.           રાયગઢ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન જી જોશી હાઈસ્કૂલમાં નવનિયુક્ત આચાર્યશ્રી શિક્ષણ વિદ ડોક્ટર શ્રી પ્રણવ કુમાર આર. ઉપાધ્યાયનું મંડળના પ્રમુખ શ્રી ભગવાનભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી અતુલભાઇ દીક્ષિત અને મંત્રીશ્રી ચૈતન્ય ભટ્ટ  એ ઉપસ્થિત રહી સન્માન કર્યું  તેમજ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા શાળામાં 76 માં તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી શાળાના પટાગણ  માં થયેલ તે અંતર્ગત શાળા તરફથી વિદ્યાર્થીઓ  દ્વારા રજૂ થયેલ કૃતિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરેલ હતા.   15 મી ઓગસ્ટના કાર્યક્રમને સરસ રીતે દીપાવવા બદલ ઇન્ચાર્જ આચાર્યશ્રી પરેશભાઈ પટેલને અભિનંદન આપ્યા હતા.  સમગ્ર કાર્યક્રમમાં શાળાના સ્ટાફ મિત્રો  ઉપસ્થિત રહ્યા હતા અને સંચાલન જયેભાઇ રાવલ  એ કર્યું હતું

વૃંદાવન ને વ્રજભૂમિ સમી બી-કનઈ શાળામાં કૃષ્ણ પર્વ – “કૃષ્ણજન્મોત્સવની” ભવ્ય ઉજવણી કરવામાં આવી.

Image
વૃંદાવન ને વ્રજભૂમિ સમી બી-કનઈ શાળામાં કૃષ્ણ પર્વ – “કૃષ્ણજન્મોત્સવની” ભવ્ય ઉજવણી કરવામાં આવી.         નંદોત્સવ, કૃષ્ણ પર્વ, જન્માષ્ટમી જેવા વિવિધ નામોથી આપણે સૌ માધવના જન્મદિનની ઉજવણી કરીયે છીએ. અંધકાર થી ઉજાસનો માર્ગ, પ્રેમ અને સ્નેહ દ્વારા પ્રાપ્ત થાય છે. તે આપણે સૌ શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર પરથી શીખીયી છીએ અને તેના પરિણામ સ્વરૂપે જ સકળ સૃષ્ટિમાં સમભાવ, સહભાવ, વિશ્વાસ નામનું ઝરણું સતત વહી રહ્યું છે અને  આ સૌના પ્રતિક સમ વ્રજભૂમિ સમી બી- કનઈ શાળામાં આજરોજ તારીખ ૦૧-૦૯-૨૦૨૩ના રોજ નંદોત્સવની ઉજવણી કરવામાં આવી. આ સ્નેહના સરવાળા સમા સકળ સૃષ્ટિનાં સ્વામી શ્રીકૃષ્ણનાં જન્મદિન નિમિત્તે  મોડાસા કેળવણી મંડળનાં પ્રમુખ શ્રી બિપીનભાઈ આર શાહ સાહેબ, સેક્રેટરી શ્રી ધીરેનભાઈ પ્રજાપતિ સાહેબ  ઉપસ્થિત રહી કૃષ્ણજન્મોત્સવ પર્વનાં સાક્ષી બન્યા હતા. મંડળનાં સેક્રેટરીશ્રી નિખિલભાઈ શાહ સાહેબ તથા હોદ્દેદારો પરોક્ષ રીતે પોતાની હાજરી દર્શાવી સૌને કૃષ્ણજન્મોત્સવ પર્વનાં અભિનંદન પાઠવ્યા હતા.  આ પ્રસંગે બી - કનઈ શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા મંત્રમુગ્ધ અને મનને હરી લે તેવી

NATIONAL RURAL IT QUIZ -2023 &NATIONAL LEVEL SCIENCE SEMINAR -2023 ની Topic - "Millets -A Super Food or a Diet

Image
નેશનલ રૂરલ આટી ક્વિઝ અને નેશનલ લેવલ સાયન્સ સેમીનાર જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી દ્વારા યોજાયો. મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત ગુજકોસ્ટ પ્રેરીત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ NATIONAL RURAL IT QUIZ -2023 & NATIONAL LEVEL SCIENCE SEMINAR -2023 ની Topic - "Millets -A Super Food or a Diet fad?  ઉપર યુજીસી હૉલ, બીએડ કોલેજો, મ. લા. ગાંધી કૉલેજ કેમ્પસ, મોડાસા ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં માનનીય શ્રી સુભાષભાઈ શાહ   ની ઉસ્થિતિ તેમજ ગોપાલ કંપની ના પ્રતિનિધિ તરીકે કમલેશભાઇ પરીખ અને મનોજભાઇ પટેલ ના તરફ થી નાસ્તો આપવામા આવ્યો,  પોસ્ટ ઓફિસ મોડાસા થી એચ. એમ.દવે જેઓ ઓલ ઈન્ડિયા એજન્ટ એસોસિયેશન પ્રેસિડન્ટ દ્વારા પોસ્ટ ની યોજનાઓ વિશે માહીતી આપવામા આવી. માનનીય શ્રી મહેન્દ્રભાઈ શાહ ના હસ્તે વિજેતાને સર્ટીફીકેટ અને  ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, નિર્ણાયક તરીકે ડૉ. દિનેશ ભાઇ ફુદાણી ડૉ. વંદનાબેન પટેલ દ્વારા કામગીરી કરવામાં આવી. આ  કાર્યક્રમની સફળતા માટે નવીન

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સાથે સંકળાયેલ અનુદાનિત કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનનું વાર્ષિક અધિવેશન યોજાયું.

Image
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સાથે સંકળાયેલ અનુદાનિત કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનનું વાર્ષિક અધિવેશન યોજાયું. નવી કારોબારી તથા હોદ્દેદારોની વરણી કરવામાં આવી પ્રમુખ તરીકે મહેસાણાના શ્રી દિલીપભાઈ જે. ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે રાધનપુર કોલેજના શ્રી મહેશભાઈ મુલાણી તથા શ્રી સુભાષભાઈ શાહની વરણી ધી મ.લા.ગાંધી મંડળના ઉપપ્રમુખશ્રી સુભાષભાઈ શાહની ઉપપ્રમુખ તરીકે નિમણુક મંત્રી તરીકે મહેસાણાના પ્રિ. ડો. દિનેશભાઈ આર. પટેલ તથા સહમંત્રી તરીકે પાલનપુરના શ્રી સુનીલભાઈ શાહ ખજાનચી તરીકે વિજાપુરના શ્રી અશોકભાઈ પટેલની નિમણુક

ભારત દેશ અનેક ધર્મ અને જાતિઓ નો બનેલો દેશ છે દરેક ધર્મ ને સાથે લઈ વિકાસ ની ગતિ તેજ બનાવનાર દેશ તે ભારત .

Image
ભારત દેશ અનેક ધર્મ અને જાતિઓ નો બનેલો દેશ છે દરેક ધર્મ ને સાથે લઈ વિકાસ ની ગતિ તેજ બનાવનાર દેશ તે ભારત .       ભારત દેશ ની હાલ ની પરિસ્થિતિ જોતા અનેક દેશો આ વિકાસ ની ગતિ રોકવા તેને જાતિ ધર્મ ના નામે લડાવી પોતાનો મનસૂબો પૂરો કરવા માગતા હોય છે તેવા લોકો અને દેશો સમજી જવું જોઈએ આ ભારત દેશ છે જ્યાં ગાંધી અને સરદાર પટેલ ના વિચારો અત્યારે પણ ભારત દેશ ના નાગરિકો જોવા મળે છે       આનું ઉદાહરણ પૂરું પાડતા ઝારખંડ ના એક યુવાન ઝારખંડ થી દિલ્હી મુકામે નીકળ્યા છે લગભગ 1400 કિલોમીટર ની પદયાત્રા કરી ભારત ના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને મળી ને વિશ્વ ને સંદેશ આપશે કે ભારત માં વસનાર હિન્દુ હોય કે મુસલમાન તે પ્રથમ ભારત ના નાગરિક છે       આ યુવાન પોતાનું નામ પણ નથી બતાવતા અને માથે તિલક અને માથે ટોપી પહેરી હિન્દુ મુસલમાન બને ધર્મ નો સંદેશ વિશ્વ ને આપી રહ્યા છે .પોતાની પદયાત્રા દરમ્યાન ગુજરાત ના અરવલ્લી જિલ્લા મોડાસા મુકામે આવેલી પ્રાચીન શ્રી વી એસ શાહ પ્રાથમિક શાળા માં રોકાણ કર્યું હતું . સંસ્થા ના પ્રમુખ શ્રી નિલેશ ભાઈ જોષી તેમજ મંડળ ના  હોદેદાર તેમજ શાળા આચાર્ય શ્રીકાંત ભાઇ એ