ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી શ્રી નઈમ બેગ મિર્ઝા ને શ્રી રાહુલ ગાંધી અને એ.આઈ.સી.સી. દ્વારા સંગઠન સૃજન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી શ્રી નઈમ બેગ મિર્ઝા ને શ્રી રાહુલ ગાંધી અને એ.આઈ.સી.સી. દ્વારા સંગઠન સૃજન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે  તે અંતર્ગત રાજ્યમાં દરેક જિલ્લા-તાલુકામાં મંડલ અને સેક્ટરના સંગઠનની કાર્યવાહી ચાલુ છે.
આ અંગે એ.આઈ.સી.સી. નેશનલ વૉરરૂમમાં નિયુક્ત પદાધિકારીઓ સાથે સંકલનમાં 'નેશનલ વૉરરૂમ'માં મંડલ-સેક્ટરના સંગઠન અને સમીક્ષાની કામગીરીની જવાબદારી આપવા માં આવી.
બ્યુરો રિપોર્ટ હિમાંશુ વ્યાસ 

Comments

Popular posts from this blog

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો

વેરાવળ શિશુમંદિર એજયુ. ટ્રસ્ટના પ્રમુખ પી.કે. લહેરીનું અદકેરૂ સન્માન

મોડાસાના ભામાશા મનુભાઈ શાહ લાટીવાળાનું દેહાવસાન