રાયગઢ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન જી જોશી હાઈસ્કૂલમાં નવનિયુક્ત આચાર્યશ્રી શિક્ષણ વિદ ડોક્ટર શ્રી પ્રણવ કુમાર આર. ઉપાધ્યાય નુ સન્માન કરાયું અને વિદ્યાર્થીઓને ઇનામ અપાવામા આવ્યા.
રાયગઢ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન જી જોશી હાઈસ્કૂલમાં નવનિયુક્ત આચાર્યશ્રી શિક્ષણ વિદ ડોક્ટર શ્રી પ્રણવ કુમાર આર. ઉપાધ્યાય નુ સન્માન કરાયું અને વિદ્યાર્થીઓને ઇનામ અપાવામા આવ્યા.
રાયગઢ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન જી જોશી હાઈસ્કૂલમાં નવનિયુક્ત આચાર્યશ્રી શિક્ષણ વિદ ડોક્ટર શ્રી પ્રણવ કુમાર આર. ઉપાધ્યાયનું મંડળના પ્રમુખ શ્રી ભગવાનભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી અતુલભાઇ દીક્ષિત અને મંત્રીશ્રી ચૈતન્ય ભટ્ટ એ ઉપસ્થિત રહી સન્માન કર્યું
તેમજ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા શાળામાં 76 માં તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી શાળાના પટાગણ માં થયેલ તે અંતર્ગત શાળા તરફથી વિદ્યાર્થીઓ
દ્વારા રજૂ થયેલ કૃતિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરેલ હતા.
15 મી ઓગસ્ટના કાર્યક્રમને સરસ રીતે દીપાવવા બદલ ઇન્ચાર્જ આચાર્યશ્રી પરેશભાઈ પટેલને અભિનંદન આપ્યા હતા.
Comments
Post a Comment