અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના વાગોડિયા ગામે સોલંકી રાજેન્દ્રસિંહ નવલસિંહ પરિવારના ઘરે હોમાત્મક લઘુરુદ્ર તેમજ જામા જોગરણ પાઠ નું આયોજન કરવામાં આવ્યું .

અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના વાગોડિયા ગામે સોલંકી રાજેન્દ્રસિંહ નવલસિંહ પરિવારના ઘરે હોમાત્મક લઘુરુદ્ર તેમજ જામા જોગરણ પાઠ નું આયોજન કરવામાં આવ્યું .

      જેમાં 
અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર 
તેમજ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ઠાકોર , 
જશુભાઇ પટેલ , ચિરાગભાઈ ઉપાધ્યાય , સોમસિંહ , રાજેન્દ્રભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા .

Comments

Popular posts from this blog

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો

વેરાવળ શિશુમંદિર એજયુ. ટ્રસ્ટના પ્રમુખ પી.કે. લહેરીનું અદકેરૂ સન્માન

મોડાસાના ભામાશા મનુભાઈ શાહ લાટીવાળાનું દેહાવસાન