મોડાસા ધનસુરા વિધાનસભા -31 જન સંપર્ક કાર્યલય નું લોકાર્પણ

 મોડાસા ધનસુરા વિધાનસભા -31 જન સંપર્ક કાર્યલય નું લોકાર્પણ
અરવલ્લી જિલ્લા ના મોડાસા અને ધનસુરા તાલુકા ની જનતા માટે લોકલાડીલા ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્ય ના
 રાજ્ય મંત્રી શ્રી ભિખુસિહ પરમાર દ્વારા જન સંપર્ક કાર્યલય ના નવીન કાર્યલય નું 
આજ રોજ લોકાર્પણ રાજ્ય મંત્રી શ્રી ભીખુ સિંહ પરમાર ના વરદ હસ્તે કરવામાં આવ્યું

Comments

Popular posts from this blog

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો

વેરાવળ શિશુમંદિર એજયુ. ટ્રસ્ટના પ્રમુખ પી.કે. લહેરીનું અદકેરૂ સન્માન

મોડાસાના ભામાશા મનુભાઈ શાહ લાટીવાળાનું દેહાવસાન